હિન્દ ન્યૂઝ, રાજકોટ, તા.૧૨/૧૦/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર ના સ્વ.ઠાકોર સાહેબ શ્રી.મનોહરસિંહજી જાડેજાના જીવનમાંથી નવી પેઢીએ, યુવાન મિત્રોએ જે પ્રેરણા લેવાની છે. તે આ છે કે પોતે કોઇ પણ પરિવારનું પ્રતિનિધિત્વ કરતા હોય. સોશિયલ સ્ટેટસ કંઇ પણ હોય, પોતાના ક્ષેત્રમાં આગળ હોય છતાં માતા-પિતાની સેવા અને આદર એ પ્રથમ કર્તવ્ય છે. મનોહરસિંહજી જાડેજા એક પુજા વાત્સલ્ય રાજા હતા. પ્રજાનાં સુખે સુખી અને લોકોના દુ:ખે દુખી તેવું તેમનું વ્યકિત્વ અને સ્વભાવ હતા. રાજવી હોવા ઉપરાંત તેઓ રાજનેતા, રાજમંત્રી, શ્રેષ્ઠ ક્રિકેટર, બેસ્ટ પાર્લામેન્ટરીયન, કવિ, લેખક, વાચકુ, સાહિત્યરસિક એમ બહુમુખી પ્રતિભા ધરાવતા હતા. … Continue reading રાજકોટ શહેરનાં પૂર્વ રાજવી સ્વ.મનોહરસિંહ જાડેજાની બીજી પૂણ્યતિથિએ શ્રી રણછોડદાસજી બાપુનાં આશ્રમ ખાતે સંતોને ભોજન કરાવ્યું
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed