રાજકોટ શહેરનાં પૂર્વ રાજવી સ્વ.મનોહરસિંહ જાડેજાની બીજી પૂણ્યતિથિએ શ્રી રણછોડદાસજી બાપુનાં આશ્રમ ખાતે સંતોને ભોજન કરાવ્યું

હિન્દ ન્યૂઝ, રાજકોટ, તા.૧૨/૧૦/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર ના સ્વ.ઠાકોર સાહેબ શ્રી.મનોહરસિંહજી જાડેજાના જીવનમાંથી નવી પેઢીએ, યુવાન મિત્રોએ જે પ્રેરણા લેવાની છે. તે આ છે કે પોતે કોઇ પણ પરિવારનું પ્રતિનિધિત્વ કરતા હોય. સોશિયલ સ્ટેટસ કંઇ પણ હોય, પોતાના ક્ષેત્રમાં આગળ હોય છતાં માતા-પિતાની સેવા અને આદર એ પ્રથમ કર્તવ્ય છે. મનોહરસિંહજી જાડેજા એક પુજા વાત્સલ્ય રાજા હતા. પ્રજાનાં સુખે સુખી અને લોકોના દુ:ખે દુખી તેવું તેમનું વ્યકિત્વ અને સ્વભાવ હતા. રાજવી હોવા ઉપરાંત તેઓ રાજનેતા, રાજમંત્રી, શ્રેષ્ઠ ક્રિકેટર, બેસ્ટ પાર્લામેન્ટરીયન, કવિ, લેખક, વાચકુ, સાહિત્યરસિક એમ બહુમુખી પ્રતિભા ધરાવતા હતા. … Continue reading રાજકોટ શહેરનાં પૂર્વ રાજવી સ્વ.મનોહરસિંહ જાડેજાની બીજી પૂણ્યતિથિએ શ્રી રણછોડદાસજી બાપુનાં આશ્રમ ખાતે સંતોને ભોજન કરાવ્યું